તમારા મનમાં ઉદભવતા વિજ્ઞાનને લગતા પ્રશ્નો તમે અહિં કોમેન્ટ વિભાગમાં પુછી શકો છો.
જેમ કે ...
(1) સૂર્યકિરણો કાંચ( mirror ) પરથી માનવ શરીર પર પડે તો વિટામીન મળવાની અથવા તેના કિરણોની અસર થવાની શક્યતા કેટલી ?
જવાબ : - સૂર્ય પ્રકાશ માનવ કોષ ઉપર પડતા તેમાં રાસાયણીક પ્રક્રિયા થઇ વિટામીન ડી ઉત્પન્ન થાય છે. સૂર્ય કિરણ કાચ પરથી પરાવર્તિત થઇ ને માનવ શરીર પર પડે તો પણ તેની અસર માં કોઈ ફેરફાર હતો નથી .
(2) ગુરુત્વાકર્ષણ બળ ના હોય ત્યારે અવાજ કેવી રીતે સંભળાય છે ?
જવાબ :- અવાજ તરંગ સ્વરૂપે પ્રસરે છે , અવાજ ના તરંગો ની ગતિ ખુબજ ઝડપી હોય છે , આથી ગુરુત્વાકર્ષણ બળ જેવી બાબતો અવાજ કે પ્રકાશ ને લાગુ પડતી નથી .
જેમ કે ...
(1) સૂર્યકિરણો કાંચ( mirror ) પરથી માનવ શરીર પર પડે તો વિટામીન મળવાની અથવા તેના કિરણોની અસર થવાની શક્યતા કેટલી ?
જવાબ : - સૂર્ય પ્રકાશ માનવ કોષ ઉપર પડતા તેમાં રાસાયણીક પ્રક્રિયા થઇ વિટામીન ડી ઉત્પન્ન થાય છે. સૂર્ય કિરણ કાચ પરથી પરાવર્તિત થઇ ને માનવ શરીર પર પડે તો પણ તેની અસર માં કોઈ ફેરફાર હતો નથી .
(2) ગુરુત્વાકર્ષણ બળ ના હોય ત્યારે અવાજ કેવી રીતે સંભળાય છે ?
જવાબ :- અવાજ તરંગ સ્વરૂપે પ્રસરે છે , અવાજ ના તરંગો ની ગતિ ખુબજ ઝડપી હોય છે , આથી ગુરુત્વાકર્ષણ બળ જેવી બાબતો અવાજ કે પ્રકાશ ને લાગુ પડતી નથી .
મારે લીલાવતી ગ્રંથ ની pdf fail જોઈએ છે તો મહેરબાની કરી અને મારા gmail vikaszala1@gmail.com ke
ReplyDeleteઅથવા મારા વોટ્સએપ નો નંબર 8140066271 પર મોકલવા આપ શ્રી ને મારી વિનંતી છે